Header Ads

KACHHUA online test

તલાટી ની એક્ઝામની તૈયારી માટે ના સામાન્યજ્ઞાનના પ્રશ્નો

1) કયો રાજા વીણા વગાડવા પ્રખ્યાત હતો ?

Ans 1 : ચંદ્રગુપ્ત મૌર્ય

Ans 2 : સમુદ્રગુપ્ત   Right Answer

Ans 3 : વિક્રમાદિત્ય

Ans 4 : કનિષ્ક

2) અષ્ટપ્રધાન મંડળમાં 'પેશ્વા'ક્યાં નામે ઓળખતા હતા ?

Ans 1 : મહામંત્રી

Ans 2 : મુખ્યમંત્રી   Right Answer

Ans 3 : પ્રમુખ

Ans 4 : નાણામંત્રી

3)માનવસંસ્કૃતિનો પ્રારંભ કઈ નદીના કિનારે થયો હતો ?

Ans 1 : ગંગા

Ans 2 : યમુના

Ans 3 : સિંધુ   Right Answer

Ans 4 : નર્મદા

4)સ્વામી વિવેકાનંદે વિશ્વપરિષદમાં હાજરી ક્યારે આપી હતી ?

Ans 1 : 1895

Ans 2 : 1897

Ans 3 : 1893   Right Answer

Ans 4 : 1896

 

5) હિન્દુઓ પર જજિયાવેરો કોણે નાખ્યો હતો ?

Ans 1 : અકબરે

Ans 2 : ઔરંગઝેબ   Right Answer

Ans 3 : હુમાયુએ

Ans 4 : બાબરે

6) દીને ઇલાહી'ધર્મની સ્થાપના કોને કરી હતી ?

Ans 1 : બાબરે

Ans 2 : અકબરે   Right Answer

Ans 3 : શાહજહાએ

Ans 4 : ગૌતમબુદ્ધ

7) 1857  ની વિપ્લવની ક્રાંતિનું કારણ શું છે ?

Ans 1 : ગાય અને સુવરની ચરબીમાં કારતુસો વપરાતાં   Right Answer

Ans 2 : રાજાઓ વચ્ચે અંદરોઅંદર લડાઈ હતી

Ans 3 : મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચેનો વિગ્રહ

Ans 4 : અંગ્રેજો અને મુસ્લિમો વચ્ચેની લડાઈ

8)અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા ?

Ans 1 : મહમંદ તઘલખ

Ans 2 : સર સૈયદ અહેમદ   Right Answer

Ans 3 : અસબલ્લાખાન

Ans 4 : શૌકતઅલી

9)વેદ તરફ પાછા વળો' સુત્ર કોને આપ્યું હતું ?

Ans 1 : સ્વામી  વિવેકાનંદે

Ans 2 : સ્વામી શિવાનંદે

Ans 3 : સ્વામી દયાનંદ સરસ્વતીએ   Right Answer

Ans 4 : મહાદેવી વર્માએ

10)સમ્રાટ અશોકની રાજધાની કઈ હતી ?

Ans 1 : દિલ્હી

Ans 2 : કાંચીપુરમ

Ans 3 : મદ્રાસ

Ans 4 : પાટલીપુત્ર   Right Answer

CLICK HERE... FOR ONLINE PREPARATION..!!!!

No comments